
અગ્નિકર્મ
અગ્નિકર્મ અગ્નિકર્મએ Pain Management Therapy છે. જેનું વર્ણન આયુર્વેદમાં આચાર્ય “સુશ્રુત” દ્વારા કરવામાં આવેલ છે. અગ્નિકર્મ કોઇપણ પ્રકારના દુખાવાથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે અને જે ખુબ અસરકારક છે….

ખુબસુરત ત્વચા
ત્વચા ની સંભાળ માટે લોકો આજે શું નથી કરતાં? મેક-અપ કરવાથી માંડીને સર્જરી આ બધુ જ કરાવવા તૈયાર છે. પરંતુ આ બધી વસ્તુના સામે એટલા જ ગેર ફાયદા પણ છે….

આહાર એજ ઔષધ
સમયની સાથે-સાથે લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. લાંબાગાળાની બીમારીઓ જેવીકે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, અપચો વગેરે માટે નિયમિતપણે દવા લેતા ઘણાબધા લોકો તમારી આસપાસ જોવા મળશે. આ પ્રકારની બીમારીઓમાં સપડાયેલા…

અનિન્દ્રા
Insomnia (अनिद्रा ) નિદ્રા શરીરની પ્રાથમિક આવશ્યકતા છે. યોગ્ય નિદ્રા બાદ જ વ્યક્તિ પોતાના રોજીંદા કામ વ્યવસ્થિત કરી શકે છે. સામાન્ય વ્યક્તિએ રોજ ની ૬ – ૮ કલાક ની નિદ્રા…

સુવર્ણપ્રાશન સંસ્કાર
સુવર્ણપ્રાશન सुवर्णप्राशनं हि ऐतत् मेघाग्निबलवधॅनम् । आयुष्यं मङलं पुण्यं वृष्यं वण्यँ ग्रहापहम्।। मासात् परममेघावी व्याधिभिनॅच धृष्यते। षडि्भमासैः श्रुतधरः सुवर्णप्राशनाद् भवेत्।। સુવર્ણપ્રાશન એ આયુર્વેદે આપેલ એક સંસ્કાર છે. સુવર્ણપ્રાશન…